Posts

Showing posts with the label Biosphere Reserve

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

આજે ટેકનોલોજીનો યુગ છે.આજનો માનવી કુદરતી સંશાધનોને આઘુનિક ટેક્નોલોજી દ્વારા ઉપયોગ માં લેવા લાગ્યો છે.દિવસે-દિવસે વધતા જતા પ્રદુષણને કારણે કુદરતી સંશાધનોનો નાશ થવા લાગ્યો છે.જેની સાથે તેના પર નભતા પશુ-પક્ષીઓં પણ લુપ્ત થવા લાગ્યા છે.આથી કુદરતી સંશાધનોની જાળવણી માટે તમામ દેશની સરકાર પ્રયત્નો કરી રહી છે.ભારતમાં પણ ઘણાં બધા વર્ષોથી કુદરતી સંશાધનો ની જાળવણી માટેના પગલા લેવાય છે.આ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉધાનો.વન્ય જીવ અભ્યારણ,સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર વગેરે જેવા સંરક્ષિતક્ષેત્રો બનાવવામાં આવ્યા છે.તો આજે આપણેે આ આર્ટીકલ માં જોશું કે આ સંરક્ષિત ક્ષેત્રો શું છે અને તે બધા વચ્ચેનો તફાવત શું છે...... (1)રાષ્ટીય ઉદ્યાન (National Park):-  રાજ્ય સરકાર દ્વારા વન્ય જીવ સંરક્ષણ કાયદો ૧૯૭૨ મુજબ રાષ્ટીય ઉદ્યાન બનાવવા માં આવે છે. અહી માનવીય પ્રવુતિ, શિકાર,પશુચારણ અને ખેતી વગેરે પર સંપૂર્ણ પ્રતીભંદ હોય છે. રાષ્ટ્રીય ઉધાનો ને IUCN ના નિયમ મુજબ શ્રેણી-૨ મુજબના સંરક્ષણ વિસ્તારો ગણવામાં આવે છે. હાલ ભારતમાં કુલ ૧૦૫ રાષ્ટીય ઉધાનો આવેલા છે. ગુજરાતમાં કુલ ૪ રાષ્ટીય ઉધાનો આવેલા છે. ગીર    કચ્છની